અકસ્માતમાં ઇજાગ્રસ્તોને નવા વર્ષથી મફત સારવાર મળશે

આસામ, પંજાબ, હરિયાણા, ચંદીગઢ, ઉત્તરાખંડ અને પોંડિચેરીમાં ચાલી રહેલી યોજના : નવા વર્ષમાં દેશભરમાં લાગુ કરવામાં આવશે.
Read More

ભાજપના વરિષ્ઠ નેતા લાલકૃષ્ણ અડવાણીની તબિયત ફરી બગડીઃ અપોલો હોસ્પિટલમાં દાખલ

ડૉ. વિનીત સૂરીની દેખરેખ હેઠળ ન્યુરો-સંબંધિત સમસ્યાની સારવાર; અગાઉ જૂનમાં તેમને યુરિન ઈન્ફેક્શન સંબંધિત સમસ્યાને કારણે એઈમ્સમાં દાખલ કરવામાં આવ્યા હતા
Read More

ભારતમાં શેખ હસીનાના નિવેદનો બંને દેશો વચ્ચેના સંબંધો બગાડી રહ્યા છેઃ બાંગ્લાદેશ

લોગવિચાર : બાંગ્લાદેશમાં બળવા પછી ભારત નાસી આવેલા દેશના પુર્વ વડાપ્રધાન શેખ હસીનાના નિવેદનોએ ભારત-બાંગ્લાદેશ વચ્ચે તનાવ વધાર્યા છે. એક તરફ આ દેશમાં હિન્દુઓ પર થતા હુમલામાં કોઈ ઘટાડો થયો નથી અને વિદેશ સચીવ વિક્રમ મિસરી હાલ આ દેશના પ્રવાસે છે. તેઓએ આ વચગાળાની સરકારના મુખ્ય સલાહકાર મોહમ્મદ યુનુસની સાથે કરી હતી. જેમાં હિન્દુઓ પર […]
Read More

મહાયુતિમાં ‘મહાવિવાદ' ? CM - વિભાગોને લઇને ડખ્ખોs ? આજની મીટિંગ કેન્સલ : શિંદે વતન ગયા : અનેક અટકળો

આજે યોજાનારી ૨ બેઠક અચાનક રદ : શિવસેનાના ધારાસભ્યોsની બેઠક પણ કેન્સમલ : હવે કાલે કે સોમવારે બેઠક : ત્રિપુટી ફરી દિલ્હીણ જશે ! ૭મી પહેલા સરકાર
Read More

સરકાર મોંઘવારીને અંકુશમાં લેવા ‘આઇડીયા’ ખરીદશે

1376 લોકોએ સરકારને વિચાર આપ્યા: 28 પસંદ, 14 ના પેટન્ટ
Read More

નવજોત સિધ્ધુની પત્નીએ માત્ર 40થી 50 દિવસમાં કેન્સરને આપી મ્હાત, લાઈફ સ્ટાઈલમાં કર્યો હતો આ ફેરફાર

સિધ્ધુએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું કે, તેની પત્ની હવે કેન્સરમુકત છે તેણે 40દી’ સુધી લોટ, મીઠી વસ્તુ, કાર્બોહાઇડ્રેટવાળા ખોરાકનો ત્યાગ કરેલો
Read More

RSSના 3 વર્ષ જૂના કેસમાં જાવેદ અખ્તરને રાહત

જાવેદ અખ્તરે સંઘની સરખામણી તાલિબાન સાથે કરી હતી : તેમની સામેનો કેસ હવે પાછો ખેંચી લેવામાં આવ્યો છે
Read More

આયોજકોએ પાકીટ પરત કરવા અપીલ કરી

પાકીટ ન મળતાં મિથુન વહેલાં નિકળી ગયાં
Read More

કેબિનેટે PM વિદ્યાલક્ષ્મી યોજનાને મંજૂરી આપી

જરૂરિયાતમંદ બાળકોના શિક્ષણ માટે બેંકો તરફથી વ્યાજબી દરે એજ્યુકેશન લોન મળશે
Read More