નકલી IAS ઓફિસર તરીકે નોકરી ઇચ્છુકોને 60 લાખનો ચૂનો : બોગસ પરીક્ષા પણ લેવામાં આવી

જોબ પ્લેસમેન્ટ ઓફિસ, પરીક્ષા કેન્દ્રો, પરીક્ષાના પેપરો બધુ જ બનાવટી નીકળ્યું : સચિવાલય સંકુલમાંથી જ કાવતરું ઘડાયું : બે સામે ગુનો નોંધાયો
Read More

રાજ્યના 26 કેન્દ્રો પર 4થી જૂને સવારે 8 વાગ્યાથી મતગણતરી શરૂ થશેઃ શ્રીમતી પી. ભારતી

લોગ વિચાર : લોકસભા સામાન્ય ચૂંટણી-2024 તથા ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીઓની મતગણતરી સંદર્ભે મુખ્ય નિર્વાચન અધિકારી શ્રીમતી પી. ભારતીની અધ્યક્ષતામાં વિડિયો કોન્ફરન્સના માધ્યમથી સમીક્ષા બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં સ્ટેટ પોલીસ નોડલ ઑફિસર તથા તમામ જિલ્લા ચૂંટણી અધિકારીઓ સાથે રાજ્યના 26 મતગણતરી કેન્દ્રો પર તા. 4 જૂન, 2024ના રોજ યોજાનાર મતગણતરી માટેની વ્યવસ્થાઓ અંગે સમીક્ષા કરવામાં […]
Read More

સ્વામી વિવેકાનંદજીએ જ્યાં ધ્યાન ધર્યુ હતું ત્યાં મોદી પણ ધ્યાન ધરશે

તા. 30મી સાંજથી 24 કલાક કન્યાકુમારીના રોક મેમોરિયલમાં રોકાશે
Read More

અનંત-રાધિકાની પ્રિ-વેડીંગ ઈવેન્ટ-2માં ક્રુઝમાં લોકોને સાકીરા દિવાના કરશે!

મહિનાના અંતમાં ક્રુઝમાં બીજું પ્રિ-વેડીંગ ફંકશન યોજાશે લોગ વિચાર : અનંત અંબાણી અને રાધિકા મર્ચન્ટના જામનગરમાં યોજાયેલા પ્રિ-વેડીંગ ઈવેન્ટે દુનિયાભરમાં ચર્ચા જગાવ્યા બાદ હવે આ અનંત-રાધિકાની બીજી પ્રિ-વેડીંગ ઈવેન્ટ પહેલા પાર્ટથી વધુ ભવ્ય બની રહી છે. આ ફંકશન આ મહિનાના અંતમાં એક લકઝરિયસ ક્રુઝમાં યોજાઈ રહી છે. બોલીવુડની તમામ હસ્તીઓ અંબાણી પરિવારની ખૂબ જ નજીકની […]
Read More

ગૃહ રાજ્ય મંત્રી હર્ષ સંઘવીએ TRP ગેમઝોન અકસ્માત સ્થળનું નિરીક્ષણ કર્યું

ઘટના માટે જવાબદારો સામે કડક કાર્યવાહી કરવા નિર્દેશ આપ્યા
Read More

સ્વાસ્થ્યના કારણોસર કેજરીવાલની જામીન અરજી લંબાવવા માટે સુપ્રીમ કોર્ટમાં અરજી

લોગ વિચાર : દિલ્હીના મુખ્યમંત્રી કેજરીવાલના વચગાળાના જામીન 1 જૂને પુરા થાય છે ત્યારે કેજરીવાલે સ્વાસ્થ્યના કારણો ઘટીને પોતાના જામીન 7 દિવસ વધારવાની સુપ્રીમ કોર્ટમાં અરજી કરી છે. કેજરીવાલે અરજીમાં જણાવ્યું હતું કે તેણે પીઈટી-સીટી સ્કેન અને અન્ય ટેસ્ટ કરાવવાના છે એટલા માટે ટેસ્ટ કરાવવા માટે તેમણે 7 દિવસના વધુ જામીન માંગ્યા છે. અરજીમાં તેમણે […]
Read More
1 4 5 6