શિખર ધવન એ ભારતીય ક્રિકેટરોની યાદીમાં સામેલ થઈ ગયો જે વિદાય મેચ ન મેળવી શક્યા. દરેક ક્રિકેટર ચાહકોની સામે તેની છેલ્લી મેચ રમીને યાદગાર વિદાયની ઈચ્છા રાખે છે. જો કે, આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી ખેલાડીની વિદાય માટે કોઈ ચોક્કસ ધોરણો નથી.
હાલમાં તેંડુલકર, ઈરફાન પઠાણ, યુવરાજ સિંહ, પાર્થિવ પટેલ જેવા નિવૃત્ત ક્રિકેટરો અનેક લીગમાં રમી રહ્યા છે, ભારતીય ક્રિકેટ બોર્ડે દિગ્ગજો માટે IPL શરૂ કરવા વિનંતી કરી છે જેના પર બોર્ડ વિચારણા કરી રહ્યું છે.