19મી જૂને સોનાક્ષી-ઝહીરની સંગીત સંધ્યા યોજાશે
લોગ વિચાર : સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલના લગ્નને લઈને સતત સમાચારો આવી રહ્યા છે. મીડીયા રિપોર્ટસ અનુસાર, તેમના લગ્ન 23 જુને મુંબઈમાં થશે. હવે સમાચાર આવી રહ્યા છે કે આ લગ્નની ઉજવણી 19મી જૂનથી જ શરૂ થશે. રિપોર્ટસ અનુસાર સોનાક્ષી અને ઝહીર ઈકબાલના લગ્ન પહેલા 19મીએ સંગીત સંધ્યા યોજાશે. બંને કોર્ટ મેરેજ કરશે તેવી […]
Read More