માત્ર આલ્કોહોલ જ નહીં, કોલ્ડ ડ્રિંક્સ અને કોર્પોરેશનના જ્યુસથી પણ લીવરની બીમારી થાય છે

લીવરમાં વધુ પડતી ચરબીના સંચયથી ફેટી લિવરની સમસ્યા : ફળો, શાકભાજી અને સમગ્ર અનાજ ખાવાથી આ રોગથી બચી શકાય છે.
Read More

India Capital of Cancer : દર 9માંથી 1 ભારતીયને જોખમ

તમાકુ ઉપરાંત નબળા આહાર અને બેઠાડુ જીવનશૈલી કારણરૂપ હોવાની નિષ્ણાંતોની લાલબતી
Read More

TB-becomes-deadlier-in-Gujarat : 5 વર્ષમાં 34,834નો ભોંગ લેવાયો : મૃત્યુના કેસમાં વધારો

ઉત્તર પ્રદેશમાં ટીબીના સૌથી વધુ 3.44 લાખ કેસ છે : ગુજરાત 91,731 કેસ સાથે પાંચમા ક્રમે
Read More

કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને કેવી રીતે બનાવવું

લોગ વિચાર : ઉનાળા ની અંદર એક ગ્લાસ ઠંડા કાકડીના પાણીનો પીવો એ ખૂબ જ રિફ્રેશિંગ છે. અને આ પાણી પીવાથી તે આપણા શરીરની અંદર ડિટોક્સીફિકેશન ની અંદર પણ મદદ કરે છે અને બધા જ ટોક્સિક ને બહાર કાઢવાનું કામ પણ કરે છે. અને કાકડી ની અંદર જેટલા પણ ગુણધર્મો છે તે બધાનો લાભ લેવા […]
Read More

આ છોડના માત્ર ચાર-પાંચ પાન ચાવવાથી સ્વાસ્થ્ય માટે વરદાનથી ઓછું નથી

જો તમે પણ તમારા સ્વાસ્થ્યને મજબૂત કરવા માંગો છો, તો દરરોજ આ છોડના કેટલાક પાંદડા ચાવવાનું શરૂ કરો. આવો જાણીએ આ છોડના પાન ચાવવાના કેટલાક અદ્ભુત ફાયદાઓ વિશે.
Read More

કેરળમાં નિપાહ વાયરસથી સંક્રમિત યુવકનું મોત: કેન્દ્ર એલર્ટ : એડવાઈઝરી જારી

નિપાહના કેસ સામે આવ્યા બાદ કેન્દ્ર સરકારે દિલ્હીથી એક ટીમ કેરળ મોકલી છે જે વાયરસની વધુ તપાસ માટે કેરળમાં તૈનાત રહેશે.
Read More

ઓછી રોગપ્રતિકારક શક્તિને કારણે બાળકોમાં ચાંદીપુરા વાઇરસ સૌથી વધુ ફેલાય છે : 75 ટકા કિસ્સાઓમાં બાળકો મૃત્યુ પામે છે

બાળકોમાં લક્ષણો દેખાય કે તાત્કાલિક તબીબી સહાય મેળવો : પાણી ભરાયેલા વિસ્તાર પર દવાનો છંટકાવ કરો
Read More

HIVના ઈલાજ માટે રસીનું ટ્રાયલ સફળ, વૈજ્ઞાનિકોનો દાવો - માત્ર 2 ડોઝમાં જ AIDSનો ઈલાજ

લોગ વિચાર : HIV Vaccine Trial Successful : HIV એક અસાધ્ય રોગ છે. તેનાથી પ્રભાવિત વ્યક્તિની રોગપ્રતિકારક શક્તિ પ્રભાવિત થાય છે. આ ચેપ શરીરની રોગપ્રતિકારક શક્તિ પર હુમલો કરે છે અને ધીમે ધીમે તેનો સંપૂર્ણ નાશ કરે છે. જેના કારણે વ્યક્તિ વારંવાર બીમાર પડવા લાગે છે અને નાની ઉંમરમાં જ મૃત્યુ પામે છે. પરંતુ હવે […]
Read More

જો તમે દરરોજ થોડી કસરત કરશો તો પણ તમે ફિટ રહી શકશો!

55 વર્ષથી વધુ ઉંમરના લોકો પર કરવામાં આવેલ અભ્યાસ : જ્યારે પણ તમારી પાસે સમય હોય ત્યારે દિવસમાં બે થી ત્રણ વખત 20 સેકન્ડ માટે વ્યાયામ કરો.
Read More

ભુપેન્દ્રભાઈ પટેલે ચાંદીપુરાના વાયરસ અંગે સમિક્ષા કરી જરૂરી પગલાં માટે સૂચના આપી

ગુજરાતમાં ચાંદીપુરા વાયરસના ૩૩ કેસ નોંધાયા : પૂના મોકલેલા સાત નમૂનામાંથી એક પોઝિટિવ આવ્યો : રાજ્યમાં ૨૬૦ ટીમ દ્વારા ૧૧,૦૫૦ ઘરમાં ૫૬,૬૫૧ વ્યક્તિનું સર્વેલન્સી કરાયું:
Read More